ઈ-રોજગાર ભરતી મેળાનુ આયોજન, 15 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

December 8, 2020

કોરોના બાદ બેરોજગારી દર ખુબ મોટા પ્રમાણમાં વધી ગયો હતો. જેથી મહેસાણા જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે હેતુથી ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. ધોરણ 10  થી ગ્રેજ્યુએટ અને આઇ.ટી.આઇ  પાસ 18 થી 35 વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. આ ઇ-રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર વાંચ્છુઓએ ઓનલાઇન લીન્ક http://rb.gy/bjyjmn પર 15 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

આ પણ વાંચો – ભારત બંધ : આપીયા આંદોલનમાં જોડાય એ પહેલા જ ઘરેથી અટકાયતો કરાઈ

આ ઉપરાંત પણ સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારો માટે પણ 30 દિવસીય વિનામુલ્યે તાલીમ આપવા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવાર 10માં માં 45 ટકા ઓછામાં ઓછા હોવા જોઈયે તથા 17.05 થી 21 વર્ષ સુધીના ઉમેદવારને તાલીમ આપવામાં આવશે એવી જાહેરાત કરવામા આવી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0