પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મળેલ અજાણ્યા ઈસમનું મોત નિપજ્યું

July 18, 2022
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા ઇસમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતુ. પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી રેલ્વે પોલીસે ગત તારીખ ૧૬-૭-૨૦૨૨ ના રોજ મળી
આવેલી એક બિનવારસી ઈસમ કે જેની ઉંમર આશરે ૩૮ વર્ષ હોઈ તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થતાં તેના વાલી વારસોને આ બાબતે જાણકારી આપવામાં જણાવવામાં આવી છે. આ ઈસમ પાતળા બાંધાનો ઘઉંવર્ણો અને તેની ઉંચાઇ આશરે ૧૬૮ સે.મી હોવાનું જણાવવામાં આવ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0