શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, ‘રામપાતર’ અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ. February 20, 2025
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવી, તેને મોટા કરાશે, સમગ્ર ભારતને ગ્રીન કરાશે February 14, 2025
નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ, 2025 એ ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન February 1, 2025
મોરારિબાપુએ હાલમાં જ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ રામકથાનો ઉલ્લેખ કરીને વૃક્ષારોપણનાં અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો. December 25, 2024
*ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ “જીંદગી”પારખવાની કોશીશ તો ઘણી કરી લોકોએ પરંતુ…અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતું* December 25, 2024