ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું કે ફોર્મ ચકાસણી દરમિયાન બક્ષીપંચનો દાખલો સમયસર રજૂ કરવા છતાં તેને અવગણવામાં આવ્યો આ મામલે તેમણે હાઈકોર્ટમાં કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી ગેનીબેન ઠાકોરે સ્પષ્ટતા કરી કે ચૂંટણી અધિકારીએ તેમને અડધો કલાકનો સમય આપ્યો પરંતુ પહેલાં જ દસ-પંદર મિનિટમાં બક્ષીપંચનો દાખલો રજૂ કરાયો તેમણે ઉમેર્યું કે નામમાં ફેરફાર માટે ટેકનિકલ કારણોસર પરંતુ રજૂ ન કરાયો હોય તેવી ઘટના બની ન તેમણે દેશમાં લોકશાહી જેવું કંઈ ન હોવાનો દાવો તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ તટસ્થ રહીને કામ કરવાને બદલે કોઈ એક પક્ષના ઈશારે કામ કરી રહ્યા.
![]()
તેમણે આને સીધી રીતે ભાજપની તાનાશાહી ગણાવી અને કહ્યું કે અધિકારીઓ લોકશાહીની હત્યા કરી રહ્યા ભોરોલ જિલ્લા પંચાયત બેઠકના પ્રશ્ન પર બોલતા તેમણે કહ્યું કે, ‘ગદ્દારોનો ઈતિહાસ હંમેશા ભવ્ય રહ્યો તેમણે ચેતવણી આપી કે જે લોકોએ પક્ષ અને જનતા સાથે દગો કર્યો તેમને આવનારી ચૂંટણીમાં મતદારો યોગ્ય જવાબ આપશે તેમણે ભારપૂર્વક કહ્યું તેઓ ડરવાના નથી પરંતુ લડત આપશે કોંગ્રેસના આગેવાન ઠાકરશીભાઈ રબારીએ પણ ચૂંટણી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું કે થરાદની ધરતી પર લોકશાહીની હત્યા થઈ રહી.

ઠાકરશીભાઈએ કહ્યું કે લોકશાહી એક પર્વ અને દરેકને પોતાની પસંદગી મુજબ ચૂંટણી લડવાનો અધિકાર છતાં અહીં કાયદા વિરુદ્ધની કાર્યવાહી થઈ રહી તેમણે દાવો કર્યો કે કાયદા મુજબ પ્રથમ ભરાયેલું ફોર્મ માન્ય ગણાવવું જોઈએ પરંતુ હાલમાં અંતિમ ફોર્મ રદ કરવાની વાત થઈ રહી ઠાકરશીભાઈએ માંગ કરી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રથમ ફોર્મને માન્યતા આપવી જોઈએ તેમણે ઉમેર્યું કે જો આમ આદમી પાર્ટીનું અંતિમ ફોર્મ રદ કરવામાં આવે તો ભાજપનું પણ અંતિમ ફોર્મ રદ થવું જોઈએ તેમણે ચેતવણી આપી કે જો કાયદા વિરુદ્ધ નિર્ણય લેવાશે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અધિકારીઓને લોકશાહીનું ગળું ઘોંટવાનું કામ ન કરવા અપીલ.


