ઓક્સિજન ની અછત ને પગલે મહેસાણામાં શંકુજ કોવિડ કેર હોસ્પિટલ દ્વારા નવા દર્દી લેવાનું બંધ કરાયું

April 23, 2021
મહેસાણામાં શંકુજ કોવિડ કેર હોસ્પિટલ દ્વારા નવા દર્દી લેવાનું બંધ કરાયું ઓક્સિજન ની અછત ને પગલે નવા દર્દી દાખલ કરવાનું બંધ કરાયુંઅગાઉ થી દાખલ દર્દી ની સારવાર યથાવતદાખલ દર્દી ની સારવાર પૂર્ણ થયા બાદ શંકુજ  કોવિડ દર્દીને દાખલ નહીં કરેકેન્સર હોસ્પિટલમાં કોવિડ ની ફેસિલિટી શરૂ કરવામાં આવી હતીઓક્સિજન ની ઉણપ ને કારણે હોસ્પિટલ કોવિડ કેર બંધ કરશે
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0