કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નાના એવા નેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર થયેલ જીવલેણ હુમલા બાબતે આજરોજ મહેસાણા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ સૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ પી રાઠોડ દ્વારા મહેસાણા જિલ્લાના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ નગીનભાઇ પરમાર, હિતેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, … Continue reading ભચાઉ-નેર દલિત એટ્રોસીટી મામલે મહેસાણા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી