ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેર બહાર ખસેડવાના નિર્ણય સામે વકીલો વિરોધ નોંધાવી રહ્યા આજે બાર એસોસિયેશન દ્વારા રેલી યોજી કોર્ટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી કોર્ટને શહેરથી સાત કિલોમીટર દૂર ખસેડવાના પ્રસ્તાવનો વકીલો વિરોધ કરી રહ્યા છેલ્લા દસ દિવસથી વકીલો દ્વારા આ નિર્ણય સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું.

કોર્ટ સંકુલમાં ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી વકીલોના આંદોલનને કારણે આજે કોર્ટની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ જેનાથી ન્યાયિક પ્રક્રિયા પર અસર જોવા મળી વકીલોનું કહેવું કે, પાલનપુર શહેરની મધ્યમાં આવેલું હાલનું કોર્ટ સંકુલ જિલ્લા.

અને તાલુકા કક્ષાના અરજદારો માટે સરળતાથી સુલભ જો કોર્ટને શહેર બહાર ખસેડવામાં આવશે, તો અરજદારો અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બાર એસોસિયેશનના આગેવાનોએ આ નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી.


