ખેરાલુ APMC ના ભ્રષ્ટાચારી ચેરમેન ભીખા ચાંચરીયાએ નવિન બજાર સમીતી બનાવવાના નામે કરોડો રૂપીયા ગજવામાં ભર્યા-રાજકીય નેત્વૃત્વની અમીકૃપાથી કોઈ કાર્યવાહી નહી !

મહેસાણાના ખેરાલુ એપીએમસીમાં ચેરમેન વિરૂધ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં તેઓએ પોતાના પદનો દુરૂપયોગ કરી ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનુ સામે આવ્યુ છે. ખેરાલુમાં બનેલ નવિન માર્કેટ યાર્ડની જમીનમાં ગોટાળો કરી ચેરમેન ભીખાલાલ ચૌધરીએ કરોડો રૂપીયા પોતાના ગજવામાં ભર્યા છે. આ મામલે તેમની વિરૂધ્ધ અનેક ફરિયાદો પણ કરવામાં આવી હતી પરંતુ જીલ્લાનુ સરકારી … Continue reading ખેરાલુ APMC ના ભ્રષ્ટાચારી ચેરમેન ભીખા ચાંચરીયાએ નવિન બજાર સમીતી બનાવવાના નામે કરોડો રૂપીયા ગજવામાં ભર્યા-રાજકીય નેત્વૃત્વની અમીકૃપાથી કોઈ કાર્યવાહી નહી !