સુઇગામ તાલુકાના છેવાડાના મસાલી ગામ નજીક આવેલ શ્રીમહી માતાજીના મંદિર નજીકની પડતર જમીનમાં સુઇગામ મનરેગા શાખાના સહયોગથી મસાલી અને માધપુરા ગામના જાગૃત યુવાનોની મહેનત અને પ્રયત્નથી એક હેકટર જમીનમાં બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

