જુનાગઢના જાતીવાદી કમિશ્નર વિરૂધ્ધ આજદિન સુધી કોઈ પગલા નહી ભરાતા દલિતોના ધરણા !

જુનાગઢ પૂર્વ કોર્પોરેટર અને દલિત સમાજના નેતા રાજુ સોલંકીને ગેટ લોસ્ટ કહી પોતાના ચેમ્બરમાંથી બહાર કાઢનાર પોતાને અઢારે પાદરાના ધણી સમજતા જૂનાગઢ મનપા કમિશ્નર રાકેશ તન્નાના વિરોધમાં જૂનાગઢ અનુસુચિત જાતિના લોકો જૂનાગઢ કાળવા ચોક ખાતાએ એક્ઠા થઈ રેલી યોજી મનપા કચેરી  ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. મનપા કમિશ્નર રાકેશ તન્ના વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી … Continue reading જુનાગઢના જાતીવાદી કમિશ્નર વિરૂધ્ધ આજદિન સુધી કોઈ પગલા નહી ભરાતા દલિતોના ધરણા !