મેરવાડા વેજલપુર વચ્ચે પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ 

November 1, 2021
Water wastage palanpur

ધરોઈથી આવતી પીવાના પાણીની પાઇપ લાઈન લીકેજ થતાં પાણી વેડફાયુ

જયંતી મેતીયા,પાલનપુર :  ધરોઈથી પીવા માટેના પાણીની આવતી પાઇપલાઇનમાં મેરવાડા સેજલપુરા ગામ વચ્ચે પાઇપ લીકેજ થતાં પાણીનો વેડફાટ થયો હતો. એક બાજુ બનાસકાંઠા માં ચોમાસુ સીઝનમાં વરસાદ નહિવત થતાં ડેમ ખાલી પડ્યા છે. જેના લીધે આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી શક્યતા છે, તો બીજી તરફ હાલ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત ઘણા ગામડાઓમાં પીવા માટેનું પાણી ધરોઈ ડેમ માંથી પાઇપ લાઇન દ્વારા આવી રહ્યું છે. ત્યારે ધરોઈથી આવતી પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી જમીન પર વહી ગયુ હતું. ઘણીવાર આવી રીતે પાણી વેડફાટ થતાં તંત્ર દ્વારા આં પાઇપ લાઇનને લઇ યોગ્ય રીતે સમારકામ તેમજ સાર સંભાળ રાખવામાં આવે તેવી લોકોની માંગ છે.
3 Attachments
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0