સરસ્વતી પંથકની 16 વર્ષેની સગીરાને વાગડોદ પોલીસે પંજાબથી શોધી કાઢી…

October 28, 2025

ગરવી તાકાત પાટણ : સરસ્વતી પંથકની 16 વર્ષેની સગીરાનું અપહરણ થયું હોવાની તેના પિતાએ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતાં કલાણા ગામના રહેવાસી અને હાલ સુજાણપુર ખાતે રહેતા રાજપૂત અભિજીતસિંહ રામુજીએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું.

Two people were caught with a truck loaded with 35 cattle near Vagdod,  Saraswati, police took action | પશુઓનો જીવ બચાવાયો: સરસ્વતિનાં વાગડોદ પાસે  35 પશુ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા,

પોલીસ દ્વારા ખાનગી સૂત્રો અને ટેકનિકલ માહિતીના આધારે ધુરી (પંજાબ) ખાતે રેડ પાડવામાં આવી ત્યાં અલગ અલગ સ્થળે તપાસ કરતા આખરે સગીર બાળાને સલામત રીતે શોધી કાઢી તેમજ આરોપીને ઝડપી પાડ્યો.

The woman claims she was abducted at gunpoint

તેવું તપાસ અધિકારી વાગડોદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર પી.એમ. બોડાણા એ જણાવ્યું કે સગીરાના નિવેદન આધારે અપહરણ ગુનાની અંદર પોસ્કો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો આરોપીને ઝડપી કોટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0