અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને કોરોના રીપોર્ટ પોઝીટવ – પોસ્ટ કરી આપી જાણકારી

May 8, 2021

દેશભરમા કોરોનાની બીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક નેતાઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. આ દરમ્યાન બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મુકી માહિતી આપી હતી.

શંકર ચૌધરીએ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડૉક્ટરોની સારવાર હેઠળ છું અને મારી તબિયત સારી છે. મારી સૌને નમ્ર વિનંતી છે કે છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમાં આવેલ તમામ લોકો ટેસ્ટ કરાવે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:43 pm, Jan 18, 2025
temperature icon 31°C
clear sky
Humidity 28 %
Pressure 1011 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 8 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:16 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0