જલવાયું પરિવર્તનના કારણે હિમાલય ચાર દાયકામાં 440 અબજ ટન ઓગળી ગયો

February 19, 2024

રવિવારે જલવાયું પરિવર્તન પર યોજાયેલ સેમિનારમાં દાવો કરાયો હતો 

જલવાયું પરિવર્તનથી પાકૃતિક સંસાધનો પર વિપરીત અસર પડી છે

અલ્મોડા, તા.19 – હિમાલય જલવાયું પરિવર્તનનો દેશ સામનો કરી રહ્યુ છે. 40 વર્ષમાં હિમાલયમાં 440 અબજ ટન બરફ પિગળી ગયો છે. એસએસજે પરિસરમાં રવિવારે જલવાયું પરિવર્તન પર યોજાયેલ સેમિનારમાં વકતાઓએ આ દાવા કર્યા હતા.

Climate Change: હિમાલય પીગળી રહ્યો છે, ભારત માટે કેટલું મોટું જોખમ? - BBC  News ગુજરાતી

જલવાયું પરિવર્તન અને હિમાલય ક્ષેત્રમાં પ્રાકૃતિક સંસાધનોની સ્થિરતા પર બે દિવસીય સેમીનારમાં વકતાઓએ હિમાલય અને વિશ્વમાં થઈ રહેલા જલવાયું પરિવર્તન વધતુ તાપમાન અને તેની અસર પર ચર્ચા કરી હતી. કુલપતિ પ્રો.સતપાલસિંહ બીસ્ટે જણાવ્યું હતું કે, જલવાયું પરિવર્તનથી પાકૃતિક સંસાધનો પર વિપરીત અસર પડી છે.

પર્યાવરણ અસ્થિર થઈ રહ્યું છે. જી.બી.પંત રાષ્ટ્રીય હિમાલયી પર્યાવરણ સંસ્થાનનાં ડિરેકટર પ્રા.સુનિલ નૌટીયાલે કહ્યું હતું કે, હિમાલયનો બરફ ઝડપથી પિગળી રહ્યો છે. એકલા 2010 માં 20 અબજ ટન બરફ ગ્લેશીયરોથી પિગળ્યો છે. જો આમ જ થતુ રહ્યું તો તેના દુષ્ટપરિણામો ભવિષ્યમાં આવશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0