દાંતીવાડા ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની મીટીંગ યોજાઈ 

August 20, 2021
દાંતીવાડા ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની મીટીગ યોજાઈ જેમા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ કારોબારી સભ્ય ભરતસિંહ વાઘેલા (આંગણવાડા) વિનુભા સોલંકી (કંબોઈ)પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ, રઘુભા( ઊંબરી) હાજરી આપી અને મોટી સંખ્યા મા નડાબેટ ખાતે શિબિર મા હાજરી આપવા જણાવ્યુ. જેમા વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિક્રમસિંહ પી.વાધેલા (ભાખરમોટી )મંત્રી ઝમરસિહ ( રામનગર) દલપતસિહ વાધેલા ( તાલુકા પંચાયત સદસ્ય) ભોપાળસિહ ( નોદતરા) 
બાબરસિહ વાઘેલા ( સરપંચ) ધાડા તેમજ સમાજના આગેવાનો, વડીલો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0