મા ખોડલની આરાધનાનો અનેરો અવસરઃ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થશે

March 29, 2025

મા ખોડલની આરાધનાનો અનેરો અવસરઃ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થશે

ચૈત્રી નવરાત્રિમાં વિવિધ જિલ્લા/તાલુકાની શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે

કાગવડ, રાજકોટઃ હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 30 માર્ચથી થઈ રહ્યોછે. ચૈત્રી નવરાત્રિમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રીનવરાત્રિમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે. માતાજીને પ્રસન્નકરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ
સુધી મા દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી
ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રીખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિદરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધુન-કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિરખાતે યોજાશે.તારીખ 30 એપ્રિલ ને રવિવારથી 6 એપ્રિલ ને રવિવાર સુધી શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારાવિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ જામનગર, ધોરાજી, જૂનાગઢ,

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0