શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેનશ કલકત્તા તરફતથી રૂા. 18.61 હજારની આર્થિક સહાય ફાળવાઇ 

September 8, 2024

ગ્રંથાલય ગુજરાત રાજ્યના ડાયરેકટર પંકજ ગોસ્વામીના ઉત્તમ માર્ગદર્શન હેઠળ આ આર્થિક સહાયની ફાળવણી કરાઇ

ગરવી તાકાત, મહેસાણા તા. 08 – શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેનશ કલકત્તા તરફતથી રૂા. 18.61 હજારની આર્થિક સહાય ફાળવવામાં આવી હતી. જેમાં ગ્રંથાલય ગુજરાત રાજ્યના ડાયરેકટર પંકજ ગોસ્વામીના ઉત્તમ માર્ગદર્શન હેઠળ આ આર્થિક સહાયની ફાળવણી કરવામાં આવતાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગને વેગ મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ગ્રંથાલયની પ્રવૃતિઓને ખુબજ વેગ મળી રહ્યો છે.

Rajaram Mohan Roy Library Foundation in Tiruvatiswaranpet-Anna  Salai,Chennai - Best Libraries near me in Chennai - Justdial

અત્રે મહત્વની બાબત છે કે ગ્રંથાલય બનવાના કારણે વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃતિઓને પણ વેગ મળે છે અને વિદ્યાર્થીઓ ગ્રંથાલયોમાં બેસીને શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરતાં હોવાથી તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળી રહે છે. વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃતિઓમાં ખલેલ પડતી હોવાના કારણે ગ્રંથાલય ઉત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા તરફથી 18.61 લાખની આર્થિક સહાય ફાળવવામાં આવતાં ઉત્તમ પ્રકારની લાયબ્રેરીનું નિર્માણ કરી શકાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0