યાત્રાધામ અંબાજીમાં આબુરોડના માઇભક્તે ૨૨.૮૬ લાખના દાગીના ભેટ આપ્યા 

June 10, 2022
ગરવી તાકાત પાલનપુર : આજે તા.૧૦-૬-૨૦૨૨ ને શુક્રવારના પાવન દિવસે માં જગદંબાના ચરણોમાં રાજસ્થાન આબુરોડ નિવાસી દાતા વિજયકુમાર ચોરસિયા દ્વારા રૂ.૨૨,૪૩,૧૫૦ ની કિંમત ના ૫૨૭.૮૦૦ ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને રૂ.૪૩,૨૦૦ની કિંમતના ૧૧૧૦ ગ્રામ વજનના ચાંદીના જૂના કડા ભેટમાં પ્રાપ્ત થયેલ છે.
આમ આજરોજ આબુરોડ નિવાસી વિજયકુમાર ચોરાસિયા દ્વારા એક જ દિવસમાં રૂ.૨૨,૮૬,૩૫૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા હતા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0