લવ-જેહાદ’જો અસ્‍તિત્‍વમાં નથી,તોપછી ‘લવ-જેહાદ’વિરોધીકાયદાનો વિરોધ શા માટે ?

May 24, 2021

લવજેહાદ’ના દૂરગામી પ્રાણઘાતક પરિણામ ?’ આ વિષય પર વિશેષ વાર્તાલાપ !

લવજેહાદ’ જો અસ્‍તિત્‍વમાં નથીતો પછી ‘લવજેહાદ’

વિરોધી કાયદાનો વિરોધ શા માટે ? – ધારાશાસ્‍ત્રી વીરેંદ્ર

ઇચલકરંજીકરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષહિંદુ વિધિજ્ઞ પરિષદ

વિવિધ પ્રકારના ‘જેહાદ’ પ્રમાણે જ ‘લવજેહાદ’ પણ જેહાદીઓએ હિંદુ સમાજના વિરોધમાં પોકારેલું ‘યુદ્ધ જ છેસામાન્‍ય ઘરમાંની હિંદુ યુવતીથી માંડીને ક્રીડા ક્ષેત્રચલચિત્ર સૃષ્‍ટિ ઇત્‍યાદિ વિવિધ ક્ષેત્રોમાંની અનેક હિંદુ યુવતીઓ અને મહિલાઓ હજી સુધી ‘લવજેહાદ’ને બલિ ચડી છે અને તેમની ફસામણી થઈ છેતેમજ તેમનું ભયાનક શોષણ થઈ રહ્યું છેતેનાં અનેક ઉદાહરણો વિવિધ માધ્‍યમો દ્વારા ઉજાગર થયાં છે. ‘લવજેહાદ’ને કારણે મોટા પ્રમાણમાં ભારતમાંની જ નહીંજ્‍યારે ભારત બહારની હિંદુઓ સહિત શીખ યુવતીઓનું પણ ધર્માંતર થયું છે અને હિંદુ કુટુંબ વ્‍યવસ્‍થા પર તેનું ગંભીર પરિણામ થઈ રહ્યું છેવર્તમાનમાં ઉત્તર પ્રદેશ અને મધ્‍ય પ્રદેશ સરકારે ‘લવજેહાદ’ના વિરોધમાં કાયદો કર્યો છેતેમજ ગુજરાત સરકાર પણ આ કાયદો લાવવાના માર્ગ પર છે. ‘લવજેહાદ’ અસ્‍તિત્‍વમાં નથીએવું જે વારંવાર કહે છે તેમનો ‘લવજેહાદ’ના વિરોધમાંના કાયદાને વિરોધ શા માટે છેએવો સજ્‍જડ પ્રશ્‍ન કરીને કેંદ્ર સરકારે પણ ‘લવજેહાદ’ના વિરોધમાં કાયદો કરીને તેને યોગ્‍ય રીતે અમલમાં મૂકવોએવી માગણી હિંદુ સમાજ વતી અમે કરી રહ્યા છીએએવું પ્રતિપાદન ‘હિંદુ વિધિજ્ઞ પરિષદ’ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ધારાશાસ્‍ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકરે કર્યું. ‘લવજેહાદ’ના દૂરગામી પ્રાણઘાતક પરિણામ ?’ આ વિશેષ વાર્તાલાપ સમયે તેઓ બોલી રહ્યા હતાવિદેશના જ્‍યેષ્‍ઠ પત્રકાર મીના દાસ નારાયણે ‘કૅનડીડ મીના આ તેમની પ્રસિદ્ધ યૂટ્યૂબ વાહિની’ પર આ વાર્તાલપ કર્યોઆ સમયે મીના દાસ નારાયણે પૂછેલા પ્રશ્‍નોના ઉત્તરો ધારાશાસ્‍ત્રી ઇચલકરંજીકરે આપ્‍યા.

આ કાર્યક્રમમાં ‘લવજેહાદ’ના માધ્‍યમ દ્વારા હિંદુ યુવતી અને મહિલાઓનું ધર્માંતર, ‘લવજેહાદ’ને યુવતી બલિ ન ચડે તે માટે વાલીઓનું દાયિત્‍વ અને ધર્મશિક્ષણની આવશ્‍યકતાચલચિત્રો દ્વારા ‘લવજેહાદ’ને આપવામાં આવતું પ્રોત્‍સાહનધર્માંતરવિરોધી કાયદાની આવશ્‍યકતા ઇત્‍યાદિ દર્શકોએ પૂછેલા પ્રશ્‍નોનું શંકાનિરસન કરવામાં આવ્‍યું.

ધારાશાસ્‍ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકરે ઉમેર્યું કેજે સમયે ‘લવજેહાદ’ના જોખમ વિશે હિંદુ બાંધવો કહે છેતે સમયે ‘વિવાહ કરનારી હિંદુ યુવતી અને મુસલમાન યુવકે કોની સાથે લગ્‍ન કરવાએ તેમનો બંધારણીય અધિકાર છે’એવો યુક્તિવાદ મુસલમાનો અને નિધર્મી વિચારધારા ધરાવતા લોકો કરે છેપણ જ્‍યારે ‘સમાન નાગરી કાયદો, ‘ગોહત્‍યા રોકવીજેવા અનેક વિષયો આવે છેત્‍યારે મુસલમાનો અને નિધર્મી બંધારણની ભાષા આગળ કરીને હિંદુઓએ લઘુમતિ ધરાવનારા લોકોની ભાવનાઓનો વિચાર કરવોએવો આગ્રહ કરે છેસરવાળે હિંદુઓની ભાવનાઓનો ક્યાંય પણ વિચાર કરવામાં આવતો નથી અને સગવડિયા રીતે વિષય પાલટવામાં આવે છેશરિયા (ઇસ્‍લામીકાયદા અનુસાર મુસલમાન પરિવારમાં વિવાહ પછી ધર્માંતરિત થયેલી હિંદુ મહિલાઓને સંપત્તિ અને અન્‍ય કોઈપણ અધિકાર મળતા નથીપણ હિંદુ કાયદામાં વિવાહ કર્યા પછી હિંદુ મહિલાઓને અનેક અધિકાર છેહિંદુ યુવતીઓએ આના જેવાં વિવિધ જોખમો ધ્‍યાનમાં લેવા અને ધર્મશિક્ષણ લઈને ધર્માચરણ કરવુંએમ પણ ધારાશાસ્‍ત્રી ઇચલકરંજીકરે સમાપન સમયે કહ્યું.

                                                                                          આપનો નમ્ર,

                                                                                 ધારાશાસ્‍ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકર

                                                                            રાષ્‍ટ્રીય અધ્‍યક્ષહિંદુ વિધિજ્ઞ પરિષદ.

                                                                                        (સંપર્ક : 8451006055)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0