Video : મોનસુન સત્રમાં હોબાળાથી થયેલ આર્થીક નુકશાન માટે ખરેખર કોણ જવાબદાર – શક્તિસિંહ ગોહીલે શુ કહ્યુ ?

July 31, 2021

મોનસુન સત્રનુ બીજુ અઠવાડીયુ પણ ચર્ચા વગર સમાપ્ત થવા જઈ રહ્યુ છે. એવામાં પેગાસસગેટ, મોંઘવારી, ક્રુડ ઓઈલના ભાવ પર વિપક્ષ ચર્ચાની માંગ કરી રહ્યુ છે ત્યારે સરકાર તેને લઈ ચર્ચા કરવા તૈયાર નથી એવો આરોપ રાજ્યસભાના સાંસદ શક્તિસીંહ ગોહીલે લગાવ્યો છે. જેમાં તેમને કહ્યુ હતુ કે, સરકાર ઈચ્છે છે કે, સંસદમાં માત્ર બીલ જ પસાર થવા જોઈયે પરંતુ જનતાના મુદ્દા પર ચર્ચા થવી જોઈયે નહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0