<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Tomorrow &#8211; Garvi Takat &#8211; Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</title>
	<atom:link href="https://garvitakat.com/tag/tomorrow/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://garvitakat.com</link>
	<description>Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</description>
	<lastBuildDate>Wed, 21 Feb 2024 11:00:34 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0</generator>

<image>
	<url>https://garvitakat.com/wp-content/uploads/2021/10/gt-logo-150x150.png</url>
	<title>Tomorrow &#8211; Garvi Takat &#8211; Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</title>
	<link>https://garvitakat.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>કાલે ગુરુવારે 12:45 વાગ્યે પ્રધાનમંત્રી મહેસાણા પહોંચી વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે </title>
		<link>https://garvitakat.com/tomorrow-thursday-at-1245-pm-the-prime-minister-will-reach-mehsana-and-perform-pooja-and-darshan-at-valinath-mahadev-temple/</link>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Wed, 21 Feb 2024 11:00:34 +0000</pubDate>
				<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[મહેસાણા]]></category>
		<category><![CDATA[the Prime Minister will reach Mehsana and perform pooja and darshan at Valinath Mahadev Temple]]></category>
		<category><![CDATA[Thursday at 12:45 PM]]></category>
		<category><![CDATA[Tomorrow]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=49980</guid>

					<description><![CDATA[પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે ગરવી તાકાત, મહેસાણા તા. 21 &#8211; વડાપ્રધાન મોદી તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા મહેસાણા આવી રહ્યા છે. તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હાજર રહેવાના હોઇ સમગ્ર [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<div>
<p><span style="color: #808080;"><strong>પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે</strong></span></p>
<p><span style="color: #808080;"><strong>પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #ff0000;"><strong>ગરવી તાકાત, મહેસાણા તા. 21 &#8211;</strong> </span>વડાપ્રધાન મોદી તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા મહેસાણા આવી રહ્યા છે. તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હાજર રહેવાના હોઇ સમગ્ર વિસનગર તાલુકામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોં છે. તો વાળીનાથ ધામ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ પીએમ મોદી ગુજરાતને વધુ એક મહત્ત્વની ભેટ આપી રહ્યાં છે.</p>
<p><img fetchpriority="high" decoding="async" class=" wp-image-49982 aligncenter" src="https://garvitakat.com/wp-content/uploads/2024/02/05-1-300x169.jpg" alt="" width="840" height="473" srcset="https://garvitakat.com/wp-content/uploads/2024/02/05-1-300x169.jpg 300w, https://garvitakat.com/wp-content/uploads/2024/02/05-1-768x432.jpg 768w, https://garvitakat.com/wp-content/uploads/2024/02/05-1-500x281.jpg 500w, https://garvitakat.com/wp-content/uploads/2024/02/05-1.jpg 800w" sizes="(max-width: 840px) 100vw, 840px" /></p>
</div>
<div>
<p class="rtejustify" style="text-align: justify;">પ્રધાનમંત્રી 22મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. લગભગ 12:45 વાગ્યે પ્રધાનમંત્રી મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે.</p>
<p class="rtejustify" style="text-align: justify;">જ્યાં તેઓ રૂ. 8,350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ દેશને આશરે રૂ. 17,500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યો સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી સાંજે 6:15 વાગ્યે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે.</p>
</div>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>કાલે ધનતેરશના દિવસે મહેસાણાના સોનીબજારમાં ઝવેરીઓ દ્વારા સારી ઘરાકી રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો  </title>
		<link>https://garvitakat.com/tomorrow-on-the-day-of-dhan-terash-the-jewelers-expressed-hope-for-a-good-business-in-mehsanas-sony-bazaar/</link>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Thu, 09 Nov 2023 13:48:35 +0000</pubDate>
				<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[બનાસકાંઠા]]></category>
		<category><![CDATA[મહેસાણા]]></category>
		<category><![CDATA[on the day of Dhan Terash]]></category>
		<category><![CDATA[the jewelers expressed hope for a good business in Mehsana's Sony Bazaar.]]></category>
		<category><![CDATA[Tomorrow]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=48513</guid>

					<description><![CDATA[દિવાળીની પર્વ શ્રૃંખલામાં ધનતેરસનું ખાસ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિએ ઉપરાંત સોના-ચાંદી જેવી ચીજોની ખરીદીને શુભ માનવામાં આવે છે મહેસાણાના ઝવેરીઓ દ્વારા આવતીકાલે ધનતેરસે સારી ઘરાકી રહેવાની આશા રાખીને આગોતરી તૈયારી કરી છે ગરવી તાકાત, મહેસાણા તા. 09 &#8211; આવતીકાલે ધનતેરસના પવિત્ર તહેવારે સોનીબજારમાં ઝગમગાટ રહેવાનો આશાવાદ છે. આ માટે ઝવેરીઓ સજજ બન્યા છે. દાગીનાથી માંડીને [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p><span style="color: #ff0000;"><strong>દિવાળીની પર્વ શ્રૃંખલામાં ધનતેરસનું ખાસ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિએ ઉપરાંત સોના-ચાંદી જેવી ચીજોની ખરીદીને શુભ માનવામાં આવે છે</strong></span></p>
<p><span style="color: #ff0000;"><strong>મહેસાણાના ઝવેરીઓ દ્વારા આવતીકાલે ધનતેરસે સારી ઘરાકી રહેવાની આશા રાખીને આગોતરી તૈયારી કરી છે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000080;"><strong>ગરવી તાકાત, મહેસાણા તા. 09 &#8211;</strong> </span>આવતીકાલે ધનતેરસના પવિત્ર તહેવારે સોનીબજારમાં ઝગમગાટ રહેવાનો આશાવાદ છે. આ માટે ઝવેરીઓ સજજ બન્યા છે. દાગીનાથી માંડીને સિકકા-લગડીની સારી ઘરાકી રહેવાની ગણતરી વચ્ચે માર્કેટ મોડે સુધી ચાલુ રહેનાર છે. દિવાળીની પર્વ શ્રૃંખલામાં ધનતેરસનું ખાસ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિએ ઉપરાંત સોના-ચાંદી જેવી ચીજોની ખરીદીને શુભ માનવામાં આવે છે અને લોકોમાં પણ શુકનવંતી ખરીદી કરવાની રીતસરની પરંપરા છે.</p>
<p style="text-align: justify;"><img decoding="async" class="alignright" src="https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_700x400/public/2020/11/12/291638-dhanteras1211.jpg?itok=6chewKWO&amp;im=Resize=(400,229)" alt="ધનતેરસ આજે કે આવતી કાલે? જાણો સાચી તિથિ અને પૂજા વિધિ, શુભ મુહૂર્ત વિશે  માહિતી | India News in Gujarati" />આ હકીકતને ધ્યાને રાખીને માત્ર મહેસાણા ગુજરાત જ નહીં, દેશભરની સોનીબજારો અગાઉથી સજજ બની જતી હોય છે. મહેસાણાના ઝવેરીઓ દ્વારા આવતીકાલે ધનતેરસે સારી ઘરાકી રહેવાની આશા રાખીને આગોતરી તૈયારી કરી છે. મહેસાણાના જવેલર્સોના કહેવા પ્રમાણે ધનતેરસે મોટી શુકનવંતી ખરીદી રહેવાનો આશાવાદ છે. લોકો બજેટ પ્રમાણે ખરીદી કરતા હોય છે. દાગીનાથી માંડીને સિકકા-લગાડી ખરીદવાની રોજ પરંપરા હોય છે. આ પવિત્ર દિવસને નજરમાં રાખીને નવીનતમ આકર્ષક ડિઝાઈનના નવા દાગીનાની શ્રેણી પણ મુકવામાં આવી છે.</p>
<p>હાર, સેટ, બંગડી જેવી પરંપરાગત ચીજો ઉપરાંત મીની સેટ તથા લાઈટવેઈટ દાગીનાઓનો ટ્રેન્ડ છે. સોનુ તેમજ ચાંદી બન્નેની સારી ખરીદી થાય તેમ છે. સોનાના ભાવ છેલ્લા એકાદ મહિનામાં ઘણા વધ્યા હોવા છતાં છેલ્લા બે દિવસમાં આંશિક નીચા આવતા રાહત છે. અમેરિકાનો ગત વખતે વ્યાજદર યથાવત રાખ્યો હોવા છતાં ફેડ મેમ્બરો વ્યાજદર વધારવાના મૂડ હોવાના સંકેતોથી બે દિવસથી સોનાના ભાવ ઠંડા પડયા છે. ઈઝરાયેલ યુદ્ધને કારણે એકાદ માસમાં ભાવમાં સારી એવી તેજી થવાનું ઉલ્લેખનીય છે. જવેલર્સોએ એમ કહ્યું કે ધનતેરસ પુર્વે ભાવ ઠંડા પડયા હોવાથી ખરીદીનું માનસ વધી શકે તેમ છે. લગ્ન કે કોઈ પ્રસંગ અથવા વપરાશ માટે દાગીના ખરીદવામાં આવે</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
