<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Rajya Sabha MP Mayankbhai Nayak bid farewell to Ganapati Bapa &#8211; Garvi Takat &#8211; Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</title>
	<atom:link href="https://garvitakat.com/tag/rajya-sabha-mp-mayankbhai-nayak-bid-farewell-to-ganapati-bapa/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://garvitakat.com</link>
	<description>Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</description>
	<lastBuildDate>Mon, 09 Sep 2024 11:36:26 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0</generator>

<image>
	<url>https://garvitakat.com/wp-content/uploads/2021/10/gt-logo-150x150.png</url>
	<title>Rajya Sabha MP Mayankbhai Nayak bid farewell to Ganapati Bapa &#8211; Garvi Takat &#8211; Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.</title>
	<link>https://garvitakat.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકે વાજતે ગાજતે ગણપતિ બાપાને વિદાય આપી </title>
		<link>https://garvitakat.com/rajya-sabha-mp-mayankbhai-nayak-bid-farewell-to-ganapati-bapa/</link>
		
		<dc:creator><![CDATA[ગરવી તાકાત, ગુજરાત]]></dc:creator>
		<pubDate>Mon, 09 Sep 2024 11:36:26 +0000</pubDate>
				<category><![CDATA[અરવલ્લી]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[મહેસાણા]]></category>
		<category><![CDATA[Rajya Sabha MP Mayankbhai Nayak bid farewell to Ganapati Bapa]]></category>
		<guid isPermaLink="false">https://garvitakat.com/?p=52856</guid>

					<description><![CDATA[મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત કાર્યકરો ગણેશ વિસર્જનમાં જોડાયાં  મયંકભાઇ નાયકે પૂર્વ સાંસદ શારદાબેન પટેલને પગે લાગી આર્શિવાદ મેળવ્યાં  ગરવી તાકાત, મહેસાણા તા. 09 &#8211; સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગણપતિની પ્રતિમાની વિધિવત સ્થાપના કરી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવે છે. ત્યારે કેટલાક ગજાનન ભક્તો બે દિવસ તો કેટલાક [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #008080;"><strong>મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત કાર્યકરો ગણેશ વિસર્જનમાં જોડાયાં </strong></span></p>
<p><span style="color: #808080;"><strong>મયંકભાઇ નાયકે પૂર્વ સાંસદ શારદાબેન પટેલને પગે લાગી આર્શિવાદ મેળવ્યાં </strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #008080;"><strong>ગરવી તાકાત, મહેસાણા તા. 09 &#8211;</strong></span> સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગણપતિની પ્રતિમાની વિધિવત સ્થાપના કરી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવે છે. ત્યારે કેટલાક ગજાનન ભક્તો બે દિવસ તો કેટલાક પાંચ દિવસ તો કેટલાક દસ દિવસ દરમિયાન ગણેશજીની પ્રતિમાની પૂજા આરતી કરતાં હોય છે.</p>
<p><img fetchpriority="high" decoding="async" class=" wp-image-52857 aligncenter" src="https://garvitakat.com/wp-content/uploads/2024/09/07-300x225.jpg" alt="" width="832" height="624" srcset="https://garvitakat.com/wp-content/uploads/2024/09/07-300x225.jpg 300w, https://garvitakat.com/wp-content/uploads/2024/09/07-768x576.jpg 768w, https://garvitakat.com/wp-content/uploads/2024/09/07-500x375.jpg 500w, https://garvitakat.com/wp-content/uploads/2024/09/07.jpg 800w" sizes="(max-width: 832px) 100vw, 832px" /></p>
<p style="text-align: justify;">ત્યારે મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક દ્વારા તેમના કાર્યાલય સેવાલય ખાતે પણ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારના રોજ મયંકભાઇ નાયક, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઇ રોજગોર, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વિધિવત રીતે શુભમૂહુર્તમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંયકભાઇ નાયકનું સેવાલય કાર્યાલય ગણપતિ બાપાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મયંકભાઇ નાયક પૂર્વ સાંસદ શારદાબેન પટેલને પગે લાગી આર્શિવાદ પણ મેળવ્યાં હતા.</p>
<p><img decoding="async" class=" wp-image-52859 aligncenter" src="https://garvitakat.com/wp-content/uploads/2024/09/09-300x225.jpg" alt="" width="777" height="583" srcset="https://garvitakat.com/wp-content/uploads/2024/09/09-300x225.jpg 300w, https://garvitakat.com/wp-content/uploads/2024/09/09-768x576.jpg 768w, https://garvitakat.com/wp-content/uploads/2024/09/09-500x375.jpg 500w, https://garvitakat.com/wp-content/uploads/2024/09/09.jpg 800w" sizes="(max-width: 777px) 100vw, 777px" /></p>
<p style="text-align: justify;">ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ ગણેશ મહોત્સવ દરમિયાન મયંકભાઇ નાયક દ્વારા આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદના ગરબા ગાનાર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
