રાજભવનમાં નવા મંત્રીઓના શપથવિધિની તૈયારી પૂર્ણ, સ્ટેજ પણ તૈયાર, પરંતુ આવતીકાલે યોજાશે સમારોહ

September 15, 2021

 શપથવિધિનું સ્ટેજ પણ તૈયાર કરીને શણગારી દેવામાં આવ્યુ હતુ.

ગાંધીનગર: રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) મંત્રીમંડળની શપથવિધિ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ હતી. શપથવિધિ (Gujarat Cabinet Oath Ceremony) માટે આજની એટલે 15મી તારીખના બેનરો મૂકવામાં આવ્યા હતા, સ્ટેજ પણ તૈયાર થઇ ગયુ હતુ. પરંતુ સીએમઓે (Gujarat CMO) આ અંગે જાણકારી આપતા જણાવ્યુ છે કે, નવા મંત્રીમંડળની શપથવિધિ આવતી કાલે એટલે 16મી સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે.આ અંગે સીએમઓએ માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેબર, ગુરૂવારે બપોરે 1.30 કલાકે યોજાવવાની છે. જોકે, ગઇકાલથી મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ છે. તમામ અટકળોને વિરામ મળી ગયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0