26 નવેમ્બર2008 ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને આજે 13 વર્ષ થઈ ગયા છે. દરિયાઈ માર્ગે આવેલા પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના 10 આતંકવાદીઓએ તાજ હોટલમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ બોમ્બ અને બંદૂકથી સમગ્ર વિસ્તારને ડરાવી દીધો હતો આ ઈતિહાસનો સૌથી ભયાનક અને સૌથી ભયાનક આતંકવાદી હુમલો હતો. આ હુમલામાં 160 લોકોએ જીવ ગુમાવ્યા અને300 થી વધુ લોકો ઘાયલ થયા હતાં આતંકવાદીઓએ બોમ્બ અને બંદૂકથી સમગ્ર વિસ્તારને ડરાવી દીધો હતો. અને દહેશતનો માહોલ કરી દીધો હતો ચોમરે ફાયરિંગ શરૂ કરી દીધી હતૂ.
सीमा पर कठिन मौसम में परिवार से दूर रहकर देश की रक्षा करता है।
— Rahul Gandhi (@RahulGandhi) November 26, 2021
आतंकवादी हमले में अपनी जान की बाज़ी लगाकर मासूमों को बचाता है।
जान की नहीं, जहान की फ़िक्र करता है।
परिवार की, गाँव की, देश की शान है- ऐसा मेरे देश का जवान है।
26/11 #MumbaiTerrorAttack के वीरों को नमन।
जय हिंद! pic.twitter.com/fFVQTGjMmx
મુંબઈ હુમલાની વરસી પર તમામ નેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તાજ હોટલની તસવીર શેર કરતા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, ‘ક્યારેય નહીં ભૂલું’, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ એક વીડીયો શેર કરી લખ્યુ હતુ કે, જવાન સીમા પર કઠીન વાતાવરણમાં પરિવારથી દુર રહીને દેશની રક્ષા કરે છે. આંતકવાદી હુમલામાં પોતાની જાનની બાજી લગાવીને માસુમોને બચાવે છે. “જાન ની નહી પણ જહાનની પરવાહ કરે છે” પરિવારની, ગામની, દેશની શાન છે એવા મારા દેશના જવાન છે. 26/11 ટેરર અટેકમાં માર્યા ગયેલા વિરોને નમન. જય હિંદ !
मुंबई में 26/11 को हुए आतंकी हमले में शहीद सभी को विनम्र श्रद्धांजलि और इस हमले का डटकर सामना करने वाले वीर सुरक्षाकर्मियों को नमन। #MumbaiTerrorAttack pic.twitter.com/5DCu3R8IVm
— Nitin Gadkari (@nitin_gadkari) November 26, 2021
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ટિ્વટ કર્યું, ‘મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને નમ્ર શ્રદ્ધાંજલિ અને બહાદુર સુરક્ષા કર્મચારીઓને સલામ જેમણે બહાદુરીપૂર્વક આ હુમલાનો સામનો કર્યો.
मुंबई 26/11 आतंकी हमले में काल-कवलित हुए सभी निर्दोष नागरिकों व माँ भारती की रक्षा हेतु बलिदान देने वाले समस्त वीर जवानों को भावपूर्ण नमन व विनम्र श्रद्धांजलि।
— Yogi Adityanath (@myogiadityanath) November 25, 2021
हम सभी उनके शोक संतप्त परिजनों के साथ हैं।
आइए, एकजुट होकर आतंकवाद को जड़ से मिटाने हेतु संकल्पित हों।
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટિ્વટર પર લખ્યું, “મુંબઈ 26/11 ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તમામ નિર્દોષ નાગરિકો અને માતા ભારતીની રક્ષા માટે બલિદાન આપનારા તમામ બહાદુર સૈનિકોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અને નમ્ર શ્રદ્ધાંજલિ. અમે બધા શોક વ્યક્ત કરીએ છીએ. તેમના શોકગ્રસ્ત પરિવારો.” અમે તમારી સાથે છીએ. ચાલો આપણે એક થઈએ અને આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવાનો સંકલ્પ કરીએ.” વર્ષ 2008 માં 26 નવેમ્બરે 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા અને ઘણી જગ્યાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટના સમયે હોટલમાં ઘણા લોકો હાજર હતા. તેમના જીવ બચાવવા માટે, આપણા ઘણા બહાદુર જવાનોએ પોતાનો જીવ આપ્યો. ઘટનાના બીજા દિવસે સવાર સુધીમાં આપણા બહાદુર જવાનોએ 9 આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા જ્યારે ૧ આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો