વિસનગરમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મહિલાઓ માટે વૌચારિક વક્તવ્યનો કાર્યક્ર્મ યોજાયો

September 16, 2021
વિસનગરના જનપ્રિય ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની પ્રેરણા અને સહયોગથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વિસનગર ખાતે બહેનોના વૈચારીક વક્તવ્યનો કાર્યક્રમ શક્તિપથ ” સ્ત્રી જીવનની દિશા” આયોજન કરવામાં આવ્યો જેમાં પ્રખ્યાત લેખક અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા બહેનોના મનની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ભાજપા મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકાબેન સરડવા, પ્રખ્યાત ચિકિત્સક ડો. સ્મિતાબેન જોષી દ્વારા પણ બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે ભાજપા વિસનગર તાલુકા અને શહેરના હોદ્દેદારો,યુવા બોર્ડ ના હોદ્દેદારો જિલ્લા-તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકાના કોર્પોરેટરઓ,અધિકારીઓ અને વિસનગરના શ્રેષ્ઠી બહેનો ઉપસ્થિત રહ્યા. આવા અદભુત કાર્યક્રમની ભેટ આપવા બદલ વિસનગરના માનનીય ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનો  ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0