અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના સંક્રમણને કારણે ખુબ આવશ્યક હોય તો જ આર.ટી.ઓ કચેરીએ આવવુ: પાલનપુર RTO

September 30, 2020

 

હાલમાં દેશમાં કોરોનાની કપરી પરિસ્થિતી ચાલી રહી છે. જેથી બધા કામકાજ ધીમી ગતીએ થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આર.ટી.ઓ. કચેરીને લગતા દસ્તાવેજોની વેલીડીટી તા. ૩૧ મી ડિસેમ્બર સુધી લંબાઈ દીધી છે.તેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આર.ટી.ઓ. કચેરી (વાહન) ને લગતા દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી વધારવામાં આવી છે.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

આ વાઈરસની અસર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, પાલનપુર ખાતેના પાંચ અધિકારી/કર્મચારીઓ ઉપર પણ થવા પામી હતી જેમાં આ કચેરીના કર્મચારીઓના કોવિડ-૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેથી આવશ્યક કામગીરી હોય તો જ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, પાલનપુરની મુલાકાત લેવા જાહેર જનતાને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ વાહનચાલકોને અપીલ કરી  હતી.

 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
2:28 am, Jan 24, 2025
temperature icon 14°C
clear sky
Humidity 42 %
Pressure 1014 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0