“આલીદર ગામમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો”

September 17, 2021
ડૉ. ડી. કે. બારડ ડાયગ્નોસ્ટીક એન્ડ આઇસીડી હોસ્પિટલ વેરાવળ અને ગાયત્રી પરિવાર આલીદરનાં સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ ૧૬૦ દર્દીઓને તપાસી નિદાન કરી વિનામૂલ્યે દવા, લેબોરેટરી, કાર્ડિયોગ્રામ, સુગર પરીક્ષણ કરી આપવામાં આવેલ હતું. જેમાં ડૉ. ડી. કે. બારડ અને તેમનાં સાત આરોગ્ય કર્મચારીઓએ સેવા બજાવી હતી. આ ઉપરાંત ગાયત્રી પરિવાર નાં યુવાનો શ્રી વનરાજભાઈ પઢિયાર, કલ્પેશભાઈ પરમાર, કૃપાલભાઈ ડોડિયા, ભરતભાઈ ડોડિયા અને પ્રકાશભાઇ વાળાએ પ્રશંસનીય સેવા કરી હતી. આ સમગ્ર કેમ્પનું આયોજન, વ્યપસ્થાપન અને સંચાલન શ્રી જગમાલભાઈ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ હતુ.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0