અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

વાળીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીની સભા માટે 125 બસો ફાળવાઇ 

February 20, 2024

મહેસાણા એસ.ટી ડિવિઝનની 800 બસોમાંથી 125 તરભ, 200 અમદાવાદ અને 40 બસ અમદાવાદ માટે ફાળવાઇ  

ગરવી તાકાત, મહેસાણા તા. 20 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં વડાપ્રધાન મોદી તા. 22મીના રોજ ગુજરાતના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલું 900 વર્ષ જુના ઐતિહાસિક મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે જેમાં ભાગ લેવા વડાપ્રધાન વાળીનાથ ધામમાં પધારી રહ્યા છે. જેને પગલે વાળીનાથ ધામ માટે મહેસાણા એસ.ટી ડિવિઝનમાંથી 800 બસોમાંથી 125 બસો ફાળવવામાં આવી છે.

Spiritual News in Gujarati (આધ્યાત્મિક સમાચાર): Daily Gujarati Horoscope,  Aaj ka Rashifal, આજનું રાશિફળ

મહેસાણા એસ.ટી ડિવિઝનની 800 બસોમાંથી 125 તરભ, 200 બસ અમદાવાદ તથા 40 બસ નવસારીમાં યોજાનાર કાર્યક્રમ માટે ફાળવણી કરવામાં આવી છે. વિસનગર તાલુકાના તરભ અમદાવાદ અને અવસારી ખાતે આગામી રરમી ફેર્બુઆરીના રોજ પ્રધાનમંત્રી સભા સંબોધશે. આ કાર્યક્રમને લઇને મહેસાણા એસટી ડિવિઝનની 12 ડેપોની 45 ટકા બશો ફાળવવામાં આવી છે. તમામ બસો આગળના દિવસે તા. 21મી એ રાત્રે જે તે ગામોમાં રવાના કરાશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
2:08 am, Jan 24, 2025
temperature icon 14°C
clear sky
Humidity 42 %
Pressure 1014 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0