મોદી- શાહની જોડીના કારણે ભાજપમાં નવું ટેલેન્ટ બહાર ન આવે તેવી શક્યતા છે. જોકે, અડવાણીએ 1980માં ભાજપની શરૂઆત કરી અને 2004 સુધી સફળતાપૂર્વક આવું કરી બતાવ્યું હતું.
શાહનો કેબિનેટ પ્રવેશ શું બદલાવ લાવશે?
ABVPથી રાજકીય કારકીર્દીની શરૂઆત કરનાર અમિત શાહને પહેલાંથી જ વડાપ્રધાનના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યાં છે. શું 6 વર્ષ પછી 75ની ઉંમરે પહોંચનારા વડાપ્રધાન મોદી રાજનીતિમાંથી સન્યાસ લેશે? જોકે, મોદી બાદ તેમના રોલમાં શાહ કેટલા ફિટ બેસે છે, તેનું અનુમાન અત્યારથી કાઢવું ઉતાવળ ગણાશે. તેમ છતાં 54 વર્ષની ઉંમમમાં અમિત શાહ પાસે રાજકારણ ખેલવા માટે 21 વર્ષ બચ્યા છે. હાલમાં તો તેઓ ભાજપમાં વિરોધ વગર નંબર-2 છે. તેઓ પાર્ટીની પ્રથમ અને બીજી હરોળાના નેતાઓથી પણ ઉંમરમાં નાના છે.મોદી- શાહની જોડીના કારણે ભાજપમાં નવું ટેલેન્ટ બહાર ન આવી શકે તેવી શક્યતા પણ છે, જે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની જોડીએ વર્ષ 1980માં ભાજપની સ્થાપનાથી લઈને વર્ષ 2004 સુધી કરી બતાવ્યું હતું. ભાજપમાં બીજી હરોળના નેતાઓને તૈયાર કરવાનો શ્રેય અડવાણીના ફાળે જ જાય છે. હવે આ જવાબદારી અમિત શાહના ખભ્ભા પર આવશે.
ABVPથી રાજકીય કારકીર્દીની શરૂઆત કરનાર અમિત શાહને પહેલાંથી જ વડાપ્રધાનના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યાં છે. શું 6 વર્ષ પછી 75ની ઉંમરે પહોંચનારા વડાપ્રધાન મોદી રાજનીતિમાંથી સન્યાસ લેશે? જોકે, મોદી બાદ તેમના રોલમાં શાહ કેટલા ફિટ બેસે છે, તેનું અનુમાન અત્યારથી કાઢવું ઉતાવળ ગણાશે. તેમ છતાં 54 વર્ષની ઉંમમમાં અમિત શાહ પાસે રાજકારણ ખેલવા માટે 21 વર્ષ બચ્યા છે. હાલમાં તો તેઓ ભાજપમાં વિરોધ વગર નંબર-2 છે. તેઓ પાર્ટીની પ્રથમ અને બીજી હરોળાના નેતાઓથી પણ ઉંમરમાં નાના છે.મોદી- શાહની જોડીના કારણે ભાજપમાં નવું ટેલેન્ટ બહાર ન આવી શકે તેવી શક્યતા પણ છે, જે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની જોડીએ વર્ષ 1980માં ભાજપની સ્થાપનાથી લઈને વર્ષ 2004 સુધી કરી બતાવ્યું હતું. ભાજપમાં બીજી હરોળના નેતાઓને તૈયાર કરવાનો શ્રેય અડવાણીના ફાળે જ જાય છે. હવે આ જવાબદારી અમિત શાહના ખભ્ભા પર આવશે.
બીજા સાથે સમાચાર શેર કરો.