અંબાણી ફેમીલી એશીયાનુ સૌથી ધનાઢ્ય પરિવાર, ટોપ 20 માં ત્રણ ભારતીય કુટુંબ
એક રીપોર્ટ અનુસાર ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનુ પરિવાર વધુ અમીર થઈ ગયુ છે. અંબાણી પરિવાર એશીયાના સૌથી અમીર ફેમીલી બની ગયુ છે. અંબાણી...
ખેડુતોની ધીરજનો આજ છઠ્ઠો દિવસ, Taxi Union ની હડતાલની ચીમકી
કેન્દ્ર સરકારના વિવાદીત કૃષી બીલના વિરોધમાં છેલ્લા 6 દિવસથી દિલ્લીની સરહદે ખેડુતો તેમની માંગ લઈને ઉભા રહ્યા છે. ખેડુતોને સરકાર દિલ્લીમાં...
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી
બહેરીન, યુએઈ અને સિયાચેલ, આ ત્રણ રાષ્ટ્રોના પ્રવાસના પ્રથમ તબક્કે ભારતના વિદેશી બાબતોના મંત્રી ડૉ.એસ.જયશંકરે 25 નવે.ના રોજ બહેરીનની રાજધાની મનામા સ્થિત 200 વર્ષ...
બંધારણ દિવસ : જો છપ રહા હૈ વો વિજ્ઞાપન હૈ, જો છુપા રહે...
બંધારણ દિવસને ધ્યાનમાં રાખી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાના સાનીધ્યમાં 2 દિવસીય 80 મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરીષદ યોજાઈ રહી છે. એમાં લોકોના કલ્યાણ...
#CV_RAMAN : ભારત રત્ન, નોબેલ પ્રાઈઝ ,લેનીન શાંતી પુરષ્કાર એવોર્ડથી સન્માનીત
દક્ષીણ ભારતના ત્રીચુનાપલ્લી મે 7 નવેમ્બર 1888 ના રોજ સીવી રમનનો જન્મ થયો હતો. સારા શૈક્ષણીક વાતાવરણમાં ભણેલા સીવી રમન(ચંંદ્રશેખર વેંકટ રમન) અનુસંધાન ના...
#યંગેસ્ટ_સીએમ : દેશના સૌથી યુવા સીએમ બનવા જઈ રહ્યા છે તેજસ્વી યાદવ ?
બીહાર ઈલેક્શન પુરુ થયા બાદ આવેલા એક્ઝીટ પોલ મુજબ તેજસ્વી યાદવ બીહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જેમનો આજે જન્મદિવસ હોવાથી તેેઓ 31 વર્ષના...
અર્નબની ધરપકડ વ્યક્તિગત બાબત, ભાજપ ઈમરજન્સીની બુમો પાડવાનુ બંધ કરે ….
અન્વય નાઈકના સ્યુસાઈડ મામલે રીપબ્લીક ટીવી ચેનલના એન્કર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ હોબાળો શરૂ થયો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અર્નબ ગોસ્વામીની ધરપકડ...
IPL 2020 : કઈ ટીમ કેવી રીતે ક્વોલીફાઈ થઈ શકે જાણો
સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહેલી આઈ પી એલ 2020 માં મુંબઈ ઈન્ડીયન્સ સીવાય બાકી ની ત્રણ ટીમો હજુ સુધી ક્વોલીફાઈન્સ થઈ શકી નથી. આઈ.પી.એલ.માં...
હાથરસના આરોપીઓને શુ સજા કરવી એની ચર્ચા થઈ રહી છે ત્યારે પોલીસ રેપ માનવા...
આજથી પંદર દિવસ પહેલા યુ.પી.ના હાથરસમાં એક યુવતી સાથે સામુહીક બળાત્કારનો કેસ સામે આવ્યો હતો જેમાં યુવતી સાથે બળાત્કાર કરી વિકૃત માનશીકતા વાળા રાક્ષશી...
ભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500 ટ્રક ફસાઈ
ગરવી તાકાત,મુંબઈ
ભારત સરકારે 14 તારીખ થી બાંગ્લાદેશ તરફ જતી ડુંગળીની નીર્યાત ઉપર રોક લગાવી દેતા બાંગ્લાદેશની પરેશાની વધી ગઈ હતી. ભારત સરકારે દેશમાં ડુંગળી...